Valsad Online
Join Telegram Valsad ValsadOnline
News

ઐતિહાસિક જ્યોતિ મિનારા:વલસાડ શહેરના ઐતિહાસિક જ્યોતિ મિનારાને નવો રંગરૂપ અપાયો

the-historic-jyoti-minar-of-valsad-city-has-been-given-a-new-look-Valsad-ValsadOnline

વલસાડ શહેરની ઓળખ ગણાતા કલ્યાણ બાગ મધ્યે સ્થિત જ્યોતિ મિનારો 1962માં 1857 મુક્તિ સંગ્રામ શતાબદીની યાદમાં બનાવવામાં આવ્યો હતો. આ મિનારાની ખાસીયત એ છેકે, તેના ઉપરથી આખું શહેર જોઇ શકાય છે ઉપરાંત શહેરના કોઇ પણ ખૂણેથી આ મિનારો દેખાય છે.

સમય જતા આ મિનારો જર્જરીત બની ગયો હતો. નગર પાલિકાએ હાલમાં 426 લાખના ખર્ચે રિનોવેશન કરી શનિવારે આ મિનારાનું સાંસદ સી.આર.પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતું.

Source

Related posts

અમદાવાદમાં 15 જાન્યુઆરીથી 2 માસ સુધી 8 લાખને કોરોનાની રસીનું અભિયાન, હેલ્થવર્કર્સ, કોરોના વોરિયર્સ, 50થી વધુ વયનાને ત્રણ તબક્કામાં રસી અપાશે, રસીકરણ અંગે એ બધું જે તમે જાણવા માગો છો

ValsadOnline

નોલેજ:દુનિયાને ડરાવનાર કોરોનાવાઇરસનો નવો સ્ટ્રેન ખરેખર શું છે?

ValsadOnline

ફી મુક્તિ:ગુજરાતમાં રાણકીવાવ, ચાંપાનેર અને ધોળાવીરા સિવાયના 200 પ્રાચીન સ્મારકોમાં વિનામૂલ્યે શૂટિંગ અને ફોટોગ્રાફી કરી શકાશે

ValsadOnline