અમદાવાદમાં 15 જાન્યુઆરીથી કોરોના માટેની સીરમ ઈન્સ્ટિટ્યૂટની કો-વેક્સિન આપવાના શુભારંભની શક્યતા છે. પહેલાં તબક્કામાં 55 હજાર હેલ્થવર્કર બીજા તબક્કામાં 55 હજાર કોરોના વોરિયર્સ અને ત્રીજા
વલસાડ જિલ્લાના પારડી પારનદી ચેકડેમનાં કિનારા ઉપર સવારે સૂર્યાદયનો નજારો કંઇક અલગ જ જોવા મળ્યો હતો. સોમવારે કડકડતી ઠંડીના માહોલ વચ્ચે પારનદીમાં વરાળ જોવા મળતાં
ગામની સીમમાં ચામુંડા માતા મંદિર વિસ્તારમાં જમીન સમતળની કામગીરીમાં 2 પૌરાણિક મૂર્તિ સહિત અવશેષો મળી આવ્યાં જૂની ઈંટો પણ મળી, મૂર્તિ શ્વેતામ્બર જૈન ભગવાનની હોવાનું
PM આવાસ યોજના અને પરિવારના સભ્યોની મદદથી આવાસ તૈયાર કર્યુ વાપી કબ્રસ્તાન રોડ પર રહેતી અને તબીબની હોસ્પિટલમાં રસોઇ બનાવતી મહિલાએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ
મધ્ય અરબી સમુદ્રમાં સક્રિય થયેલી અને મહારાષ્ટ્રના દરિયાકાંઠેથી દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન તરફ આગળ વધી રહેલી સિસ્ટમ તેમજ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને એની આસપાસના વિસ્તારોમાં સર્જાયેલી સાઇક્લોનિક સર્ક્યુલેશન
રાજકોટમાં 8.8, અમદાવાદમાં 12.4 સાબરકાંઠા-દાહોદમાં 3-4 જાન્યુઆરીના વરસાદની આગાહી, ખેડૂતોની ચિંતામાં વધારો ગુજરાતમાં કોલ્ડવેવ યથાવત્ રહી છે અને ૫ ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન
શેરડી -આંબા વાડીઓનું હવામાન દીપડાને માફક દેશમાં દીપડાઓ વસ્તીની સંખ્યામાં 30%નો નોંધપાત્ર વધારો થયો છે. રવિવારે મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાને પણ વન વિભાગ દ્વારા
કોરોના મહામારીએ વલસાડ જિલ્લાના જાણીતા પર્યટન સ્થળ તીથલ દરિયા કિનારો, ધરમપુરનું વિલ્સન હીલ, ઉમરગામના નારગોલ ખાતેનો જદરિયા કીનારો બંધ રાખવામાં આવ્યો હતો જ્યારે સંઘ પ્રદેશ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને તેમના પુત્ર જય અમિત શાહના જન્મ તારીખ યોગાનુયોગ ’22’ તારીખે છે. માત્ર એટલું જ નહીં, પિતા-પુત્રના જન્મ દિવસમાં માત્ર
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગુરુવારે ખેડૂતો માટે વીમા લાભની યોજના મોટા ઉપાડે જાહેર કરી છે. આ યોજના હેઠળ હવેથી ખાતેદાર ખેડૂત અથવા તેના પરિવારમાં
ગઈકાલે ધારાસભ્યો, મંત્રીઓના પગારમાં ધરખમ વધારો કર્યા બાદ આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખેડૂતોને સહાય કરવાની જાહેરાત કરી હતી. સંવેદનશીલ સરકાર હોવાના ગાણાં ગાતી સરકારે
મોંઘવારી, પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અને ખેડૂતોની દયનીય સ્થિતિ વચ્ચે ગુજરાતના ધારાસભ્યોના પગારમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના ધારાસભ્યોના પગાર 70,727થી વધારીને 1,16,316 અને મંત્રીઓના
અંબાજીમાં બુધવારથી ભાદરવી મહાકુંભ શરુ થઇ રહ્યો છે. ત્યારે પ્લાસ્ટિક પર પ્રતિબંધના વિરોધમાં નિરાકરણ ન આવતાં આજે સતત પાંચમાં દિવસે પણ અંબાજી સજ્જડ બંધ છે.
ગુજરાત વિધાનસભામાં આજથી બે દિવસનું ટૂંકું ચોમાસું સત્ર શરૂ થયું છે. સત્રના પહેલા દિવસે ભારતરત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. ગુજરાત
ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રના પ્રથમ દિવસે સરકારને ઘેરવા માટે કોંગ્રેસે ખેડૂત આક્રોશ રેલીનું આયોજન કર્યું હતું. આ માટે કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરોએ વિધાનસભા તરફ કૂચ