સરદાર પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીની સૌથી મોટી પ્રતિમાને નિહાળવા મુંબઇના દાદરથી કેવડિયા માટે રવાના થયેલી ટ્રેન સોમવારે વલસાડ સ્ટેશન ઉપર બપોરે 1.45 વાગ્યે આવી પહોંચી
અમદાવાદમાં 15 જાન્યુઆરીથી કોરોના માટેની સીરમ ઈન્સ્ટિટ્યૂટની કો-વેક્સિન આપવાના શુભારંભની શક્યતા છે. પહેલાં તબક્કામાં 55 હજાર હેલ્થવર્કર બીજા તબક્કામાં 55 હજાર કોરોના વોરિયર્સ અને ત્રીજા
વલસાડ જિલ્લાના પારડી પારનદી ચેકડેમનાં કિનારા ઉપર સવારે સૂર્યાદયનો નજારો કંઇક અલગ જ જોવા મળ્યો હતો. સોમવારે કડકડતી ઠંડીના માહોલ વચ્ચે પારનદીમાં વરાળ જોવા મળતાં
ગામની સીમમાં ચામુંડા માતા મંદિર વિસ્તારમાં જમીન સમતળની કામગીરીમાં 2 પૌરાણિક મૂર્તિ સહિત અવશેષો મળી આવ્યાં જૂની ઈંટો પણ મળી, મૂર્તિ શ્વેતામ્બર જૈન ભગવાનની હોવાનું
મધ્ય અરબી સમુદ્રમાં સક્રિય થયેલી અને મહારાષ્ટ્રના દરિયાકાંઠેથી દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન તરફ આગળ વધી રહેલી સિસ્ટમ તેમજ દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને એની આસપાસના વિસ્તારોમાં સર્જાયેલી સાઇક્લોનિક સર્ક્યુલેશન
રાજકોટમાં 8.8, અમદાવાદમાં 12.4 સાબરકાંઠા-દાહોદમાં 3-4 જાન્યુઆરીના વરસાદની આગાહી, ખેડૂતોની ચિંતામાં વધારો ગુજરાતમાં કોલ્ડવેવ યથાવત્ રહી છે અને ૫ ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન
શેરડી -આંબા વાડીઓનું હવામાન દીપડાને માફક દેશમાં દીપડાઓ વસ્તીની સંખ્યામાં 30%નો નોંધપાત્ર વધારો થયો છે. રવિવારે મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાને પણ વન વિભાગ દ્વારા
કોરોના મહામારીએ વલસાડ જિલ્લાના જાણીતા પર્યટન સ્થળ તીથલ દરિયા કિનારો, ધરમપુરનું વિલ્સન હીલ, ઉમરગામના નારગોલ ખાતેનો જદરિયા કીનારો બંધ રાખવામાં આવ્યો હતો જ્યારે સંઘ પ્રદેશ