Valsad Online
Join Telegram Valsad ValsadOnline
Inspiration

મોટિવેશનલ ક્વોટ:બુદ્ધિમાન લોકોને સલાહની જરૂરિયાત હોતી નથી અને મૂર્ખ લોકો સલાહ સ્વીકાર કરતાં નથી

quotes-for-sharing-motivational-quotes-about-succes-Valsad-ValsadOnline
  • પોઝિટિવ વિચારોને જીવનમાં ઉતારવાથી આપણે અનેક સમસ્યાઓથી બચી શકીએ છીએ અને સફળતા મળી શકે છે

 

ક્યારેય કોઇને સલાહ આપતી સમયે ખૂબ જ સાવધાન રહેવું જોઇએ. કેમ કે, બુદ્ધિમાન લોકોને સલાહની જરૂરિયાત રહેતી નથી અને મૂર્ખ લોકો સલાહ સ્વીકાર કરતાં નથી. મૂર્ખ વ્યક્તિને સલાહ આપવાથી જ આપણું નુકસાન થઇ શકે છે, આપણે અપમાનિત થવું પડી શકે છે. એટલે ક્યારેય કોઇને માંગ્યા વિના સલાહ આપવાથી બચવું જોઇએ.

જો આપણું લક્ષ્ય મોટું હોય તો જ્યાં સુધી આપણને સફળતા મળે નહીં, ત્યાં સુધી આરામ કરવો જોઇએ નહીં. જો શરૂઆતમાં અસફળતા મળી રહી છે તો આપણે નિરાશ થવું જોઇએ નહીં. પ્રામાણિકતાથી કામ કરો અને આગળ વધતાં રહો. યોગ્ય દિશામાં કરવામાં આવતી કોશિશ આપણને સફળતા અપાવશે.

Source

A new tab will openclick the

If you would like to make a living writing essays, masterpieces for rent from the marketplace may Choose the Best Essay Writing Service be a terrific opportunity for you.

ok button.

Related posts

“कोई हमारी गलतियाँ निकालता है तो हमें खूश होना चाहिए क्योंकि कोई तो है जो हमें पूणॅ दोष रहित बनाने के लिए अपना दिमाग ओर समय दे रहा हे ।”

ValsadOnline

Swami Vivekananda

ValsadOnline

भलाई करना ही सबसे बड़ी बुद्धिमानी है।

ValsadOnline