ઇ.સ.2021 એટલે જીવનમાં પરિવર્તન લાવી, સફળતાના શીખરો સર કરવાનું વર્ષ…. હવે ઇ.સ.૨૦૨૧ના નૂતન વર્ષનો પ્રારંભ થશે. નવું વર્ષ એટલે જીવનની નવી ડાયરીમાં નવું લખવાનો દિવસ.
મહાભારતમાં ભીમ, અર્જુન, નકુલ-સહદેવે યક્ષના પ્રશ્નોનો ઉત્તર આપ્યો નહીં અને તેઓ મૃતક સમાન બની ગયાં હતાં, યક્ષે યુધિષ્ઠિરે પૂછ્યું હતું કે સૌથી મોટું આશ્ચર્ય શું