દેશની ઘણી કંપનીઓ વૈશ્વિક કક્ષાનાં શસ્ત્રાસ્ત્રો બનાવે છે. હવે આત્મનિર્ભર ભારત વિચાર અન્વયે આકાશ મિસાઇલની નિકાસને કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી. 2020 નું વર્ષ વિદાય
કોરોના મહામારીએ વલસાડ જિલ્લાના જાણીતા પર્યટન સ્થળ તીથલ દરિયા કિનારો, ધરમપુરનું વિલ્સન હીલ, ઉમરગામના નારગોલ ખાતેનો જદરિયા કીનારો બંધ રાખવામાં આવ્યો હતો જ્યારે સંઘ પ્રદેશ
રાજ્યમાં અવકાશી ઉલ્કાવર્ષનો અદ્દભૂત નજારો નિહાળવા ભારત જન વિજ્ઞાાન જાથાની રાજ્ય કચેરીએ અપીલ કરી છે. રાજ્યભરમાં ખગોળીય આનંદ લૂંટવા માટે જાથાએ ખાસ આયોજન આદર્યા છે.
મહાભારતમાં ભીમ, અર્જુન, નકુલ-સહદેવે યક્ષના પ્રશ્નોનો ઉત્તર આપ્યો નહીં અને તેઓ મૃતક સમાન બની ગયાં હતાં, યક્ષે યુધિષ્ઠિરે પૂછ્યું હતું કે સૌથી મોટું આશ્ચર્ય શું
કોરોનાના નવા સ્ટ્રેનના વધતા કેસને લીધે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ સિટડીને બદલે મેલબોર્નમાં રમાય તેવી તેવી શક્યતા છે. કોરોનાને લીધે ન્યૂ સાઉથ વેલ્સ સરકારે બોર્ડર
વડાપ્રધાન મોદીની સૂચનાથી IIT ગાંધીનગર અને આર્કિયોલોજી વિભાગ દ્વારા કરાયેલું સંશોધન ભૂગર્ભમાં જ્યાં બાંધકામ હોવાનું મનાય છે એ 2 મીટરથી 12 મીટર સુધી જમીનની અંદર